મોરબીના નહેરૂ ગેટ પાસે દુકાનમાં પાણી ઘુસ્યા

- text


મોરબી : મોરબીમાં મેઘરાજાએ સાંજના અરસામાં સટાસટી બોલાવી છે. ત્યારે નહેરુ ગેટ પાસે બુઢ્ઢા બાવા વારી લેનમાં એક દુકાનમાં અંદર વરસાદી પાણી ઘુસ્યા હતા. વરસાદને કારણે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયા છે. જેના કારણે અમુક વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ મેઘરાજા હેત વરસાવી રહ્યા હોય લોકોમાં રાજીપો પણ જોવા મળી રહ્યો છે.

- text

- text