મોરબી નિવાસી દિલાવરસિંહ જાડેજાનું અવસાન

- text


મોરબી : મૂળ ગુંગણ હાલ મોરબી નિવાસી દિલાવરસિંહ નટુભા જાડેજા (ઉં.વ. 65) તે ઈન્દ્રજીતસિંહ જાડેજાના પિતા, રામદેવસિંહ નટુભા જાડેજાના મોટાભાઈ, યોગરાજસિંહ રામદેવસિંહ જાડેજાના કાકાનું તારીખ 30-6-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-7-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાજપૂત સમાજ વાડી, લગધીરવાસ ચોક, ભવાની ચોક, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 11-7-2024 ને ગુરુવારના રોજ તેમના નિવાસ સ્થાન મોરબી સિટી પોલીસ લાઈન પાછળ, ગઢની રાંગ, મોરબી મુકામે રાખવામાં આવી છે.

 

- text