મોરબી જિલ્લામાં કુદરતી આફત, અકસ્માત, દુર્ઘટના માટે કોંગ્રેસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

- text


 

મોરબી : મોરબી જીલ્લામાં કોઈ પણ કુદરતી આફત, અકસ્માત કે દુર્ઘટના સમયે જરૂરીયાત મંદ વ્યકિતઓ માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જરૂર પડ્યે આ હેલ્પલાઈનની મદદ લેવા કોંગ્રેસે જણાવ્યું છે.

● મોરબી શહેર
પુષ્પરાજસિંહ જાડેજા – મો.૯૬૦૧૩૧૧૧૧૧
મહેશભાઈ ફુલતરીયા – મો.૯૭૧૨પ૬૦૦૦૪

● મોરબી તાલુકા
વિજયભાઈ કોટડીયા – મો.૯૮૭૯૮ ૭૩૬૪૭
સતિષભાઈ મેરજા મો.૯૮૦૮૩ ૯૪૪૪૪

● માળીયા શહેર
ઈકબાલભાઈ જેડા – મો.૯૯૯૮૯ ૪૧૫૬૯

● માળીયા તાલુકા
ધર્મેન્દ્રભાઈ વિડજા – મો.૯૭૨પ૪ ૩૭૬૩૧
ધર્મેન્દ્રભાઈ બકુત્રા મો.૯૯૭૪૨ ૯૧૦૧૦

● હળવદ શહેર
શૈલેષભાઈ દવે – મો.૯૮૨૫૮ ૨૦૩૧૭

● હળવદ તાલુકા
ડો. રાણા – મો.૯૪ર૬૭ ૩૮૬૮૮
મહિપતસિંહ ઝાલા મો.૯૮૭૯૪ ૮૨૨૨૮

- text

● વાંકાનેર શહેર
અરવિંદભાઈ આંબલીયા – મો.૯૮૯૮૪૪૦૯૯૩

● વાંકાનેર તાલુકા
જસુભાઈ ગોહિલ – મો.૯૮૨૪૩ ૮૩૧૫૧
યુનુસભાઈ શેરસિયા – મો.૯૮૨૫૧ ૪૫૪૯૨

● ટંકારા તાલુકા
ભુપેન્દ્રભાઈ ગોધાણી – મો.૯૮૭૯૬ ૪૪૦૦૧
જીતેન્દ્રભાઈ ગોસરા – મો.૯૯૭૪૫ પછ૧પ૭
દુષ્યંતભાઈ ભુત મો.૭૦૧૬૦ ૩૬૨૦૨

- text