મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા 28 જુલાઈએ સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

- text


તારીખ 15 જુલાઈ સુધીમાં માર્કશીટ જમા કરાવવા સૌને જાણ

મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તારીખ 28 જુલાઈના રોજ સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારોહ માટે પોતાની માર્કશીટ જમા કરાવવા ઇચ્છતા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ એ આગામી તારીખ 15 જુલાઈ સુધીમાં નીચે આપેલ સ્થળ અથવા સંપર્ક નંબર પર જમા કરાવવાનું રાજપૂત જિલ્લા પ્રમુખ દશરથસિંહ ઝાલા તથા મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.


મોરબી – 1 સ્થળ
જશવંતસિંહ એલ ઝાલા સોમયા સોસાયટી વાવડી રોડ
મો.9033600303
મહાવીરસિંહ જે જાડેજા નગરપાલિકા
મો.9925020249
રાજભા સોઢા ન્યૂ ગુજરાત હાઉસીંગ બોર્ડ
મો.9825673936
મોરબી – 2 સ્થળ
મહાવીરસિંહ એ જાડેજા તલાશ કડિયા બોર્ડિંગ મો.9276099999
હરદેવસિંહ જાડેજા ગુજરાત હાઉસીંગ બોર્ડ
મો. 9265504499
દિલીપસિંહ પરમાર રાજપાન નટરાજ ફાટક પાસે કેશર બાગ મો.- 9825214344

- text