મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં 28 જૂનના વિજપુરવઠો બંધ રહેશે

- text


મોરબી : મોરબીમાં ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 28-6-2024ના રોજ ગુરૂકૃપા જે.જી.વાય. ફીડર આંદરણા ગામ તથા આસપાસના વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને કારણે સવારે 8:30 થી બપોરે 12 કલાક દરમ્યાન વિજપુરવઠો બંધ રહેશે.

- text

તેમજ ધારેશ્વર મહાદેવ મંદિર રોડ પર આવતા વીજ કનેક્શનો સવારે 8:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી તથા આશ્રમ ખેતીવાડી ફીડરમાં આવતાં તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક વીજ જોડાણોમાં સવારે 8:30 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text