મોરબી : નરભેરામભાઈ હરજીભાઈ આદ્રોજાનું અવસાન 

- text


મોરબી : નરભેરામભાઈ હરજીભાઈ આદ્રોજા તે દુર્લભજીભાઈ, ચંદુલાલ અને સંજયભાઈના પિતાનું તારીખ 22-6-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-6-2024ને સોમવારના રોજ શુભમ એપાર્ટમેન્ટ ગોલ્ડન માર્કેટ સામે, શ્યામ પાર્કરવાપર, મોરબી ખાતે તેમજ તારીખ 27-6-2024ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન પ્લોટ વિસ્તાર, રાસંગપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text