મોરબી : દુર્લભજીભાઈ જાનવાનું અવસાન

- text


મોરબી : દુર્લભજીભાઈ મહાદેવભાઈ જાનવા (ઉ.વ.80) તેઓ પ્રવીણભાઈ અને નીતિનભાઈના પિતાનું તારીખ 22-6-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-6-2024ને ગુરુવારના રોજ સવારે 7 થી 10 કલાક દરમ્યાન મુ. નાનીબરાર, તા.માળીયા, જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text