ખરેડા : ખરેડા નિવાસી ભવાનભાઈ પીઠાભાઈ કુગશીયા (ઉ.વ.95)નું તારીખ 22-6-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા 28-6-2024ને શુક્રવારના રોજ નિવાસસ્થાન ખરેડા ખાતે રાખવામાં આવી છે.
મામલતદાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો અરજદારનો આરોપ
મોરબી : મોરબીના પાનેલી, જાંબુડીયા અને લખધીરપુર ગામે રાજકોટ જીઆઈડીસી દ્વારા કુદરતી વરસાદી પાણીના વોકળાઓ...
ટંકારા : ટંકારાની પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાલવાટીકા અને ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર...