વાંકાનેર : ચતુરભાઈ બેચરભાઈ ઠોરિયાનું અવસાન

- text


વાંકાનેર : ચતુરભાઈ બેચરભાઈ ઠોરિયા તે નાથાલાલ, કાંતિલાલ, સ્વ.ચંદુલાલના ભાઈ તથા મુકેશભાઈ, અશોકભાઈના પિતાનું તા.22ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.24ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે લેથવાળી શેરી, જિનપરા, વાકાનેર ખાતે રાખેલ છે.

- text

- text