NewsHalvad હળવદની પરિણીતા ઘર છોડી ચાલી ગઈ By Mehul Bharwad (Halvad) - 22/06/2024 at 8:45 am Share on Facebook Tweet on Twitter - text હળવદ : હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં રહેતી મંજુલાબેન મનોજભાઈ પરમાર ઉ.26 નામની પરિણીતા ગત તા.20ના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર ઘર છોડી ચાલી જતા બનાવ અંગે પરિણીતાના પતિએ હળવદ પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે. - text - text