- text
મોરબી : મોરબીના કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિર પાસે રહેતા જયેશભાઇ અશોકભાઈ કાચરાણી ઉ.36 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઉપરના માળે આવેલ ઓસરીમાં છતના હુંક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text