રફાળેશ્વરની આદર્શ નિવાસી શાળામાં યોગ દિવસ ઉજવાયો

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર સ્થિત આદર્શ નિવાસી શાળામાં આજ રોજ 21 જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આદર્શ નિવાસી શાળામાં મોરબી જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડિયા, લાલપર પી.એચ.સી.સેન્ટરના સુપરવાઈઝર દિલીપભાઈ વ્યાસ, શાળાના આચાર્ય પી.જી. ઊકાણી, બી.વી.પનારા, કે. ડી. કાંજીયા, દવે સર, સવસેતા સર, બરાસરા ધવલ, અસ્મિતાબેન અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને બાળકોને યોગ તાલીમ આપી ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text