રાહુલ ગાંધીનાં જન્મદિવસે મોરબીમાં ગરીબોને ભોજન કરાવાયુ

- text


મોરબી : મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસનાં રાહુલ ગાંધીનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી જલારામ મંદિર ખાતે નિ:સહાય લોકોને ભોજન કરવવામાં આવ્યુ હતું.

આ ઉજવણીમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ કોટડીયા,જીલ્લા કોંગ્રેસ મહામંત્રી દિનેશભાઈ(કાળુભાઈ) પટેલ,NSUI નાં પ્રમુખ ભાવનીકભાઈ મુછડીયા, શહેર કોંગ્રેસનાં ચીરાગભાઈ રાચ્છ, રવજીભાઈ સોલંકી, દાઉદભાઈ, યુવા કોંગ્રેસનાં મિલનભાઈ સોરીયા અને સાજનભાઈ વિલપરા અને જલારામ મંદિરનાં આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

- text

- text