મોરબી : દેવજીભાઈ હરજીભાઈ કુંડારિયાનું અવસાન

- text


મોરબી : મૂળ કુંતાસી હાલ મોરબી નિવાસી દેવજીભાઈ હરજીભાઈ કુંડારિયા ( ઉ.વ.80) તે સ્વ.સુંદરજીભાઈ, સ્વ.કિરણભાઈ, જેરામભાઈના ભાઈ તથા રમેશભાઈ, વસંતભાઈના પિતાનય તા.20ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.22ને શનિવારે સવારે 8 થી 10 કલાકે મધુવન હોલ, શક્તિનગર સોસાયટી, હાઉસિંગ બોર્ડ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 4થી 6 કુંતાસી તા.માળિયા મિયાણા ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text