- text
મોરબી : નિર્જળા એકાદશી નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાતે ખીચડી કઢીનો ભોજન પ્રસાદ માતૃશ્રી વીરબાઈમાં માનવસેવા તથા ગૌ સેવા સંસ્થાના માધ્યમથી શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળના સહયોગથી આપવામાં આવ્યો હતો. આ સાથે જયદીપ ભાઈ બારા તરફથી કેરીનો રસ આપવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યમાં પ્રમુખ ફુલતરિયા તથા સભ્યોની હાજરી હતી. સાથોસાથ અલ્પાબેન કક્કડનો સહયોગ મળ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)