મોરબીના રાધાપાર્કમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાનો આપઘાત 

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રાધાપાર્કમા રહેતા ગીતાબેન જયસુખભાઈ ઘોરેચા ઉ.55નામના મહિલા છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમાર હોવાથી તેઓની દવા ચાલુ હોય માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text