- text
મોરબી : રાજપૂત યુવા ગ્રુપ- પીપળી દ્વારા જૂની પીપળી ખાતે આવેલા ખારેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાજપુત યુવા ગ્રુપ પીપળીના યુવાનોએ પર્યાવરણ જાગૃતિ અર્થે ધારેશ્વર મહાદેવ મંદિરે વિવિધ રોપા વાવ્યા હતા અને આ વૃક્ષના ઉછેર કરવાનો સૌએ સંકલ્પ લીધો હતો.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)