- text
મોરબી : મોરબી નિવાસી હરજીભાઈ શામજીભાઈ મેરજા (ઉ.86)નું તારીખ 14-6-2024ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 24-6-2024ને સોમવારના રોજ ઉમા હોલ, બહુચરાજી માતાજીના મંદિરની સામે, રવાપર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)