- text
મોરબી : મૂળ રંગપર નિવાસી પ્રભુભાઈ તરશીભાઈ વિરમગામા (ઉ.વ.85) તે સમજુબેન પ્રભુભાઈ વિરમગામાના પતિ, સ્વ. પ્રવીણભાઈ, પ્રાણજીવનભાઈ અને કાંતિભાઈના પિતા, ભુદરભાઈ, ડાયાભાઇ અને દલસુખભાઈના ભાઈનું તારીખ 15-6-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-6-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન નિવાસ સ્થાને ગોમતીનગર, મુ. રંગપર તા. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)