- text
મોરબી : મોરબી નિવાસી દિલીપસિંહ અમરસિંહ જાડેજા (ઉ.વ.62) તે સ્વ.અમરસિંહ વાઘજી જાડેજાના પુત્ર, સીમાબા જાડેજા (પ્રીન્સિપાલ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ)ના પતિ, યાસના મિતેશ પાંડેના પિતાનું તારીખ 14-6-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-6-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને ઝૂલતા પૂલ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)