માળિયા (મિ.) : નાની બરાર નિવાસી અજીતભાઈ રામભાઈ બોરીચા ઉં.વ.40)નું તારીખ 15-6-2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17-6-2024 ને સોમવારના રોજ નાની બરાર મુકામે રાખવામાં આવ્યું છે.
મોરબી : મોરબી જિલ્લાની લોક અદાલતમાં 11565 કેસોમાંથી 4610 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.આ સાથે રૂ.21.61 કરોડનું સેટલમેન્ટ થયું છે.
પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ અને...