તા.12મીએ મોરબીના ઘૂંટુ-ભરતનગર વિસ્તારમાં વીજકાપ

- text


મોરબી : મોરબીમાં ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આગામી તારીખ 12ના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.સાથે જ ભરતનગર એસએસમાંથી નીકળતા મેક્સવર્ડ,પોઝીટીવ,વીનઆર્ટ તથા અમૃત તથા ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં સવારે 8:00 થી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text

- text