પ્રધાનમંત્રી મોદીની શપથ વિધિમાં ધારાસભ્યો, ભાજપ પ્રમુખ, બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે

- text


મોરબી : ભારતના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે આ સમારોહમાં મોરબી – માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, પ્રકાશ વરમોરા, દુર્લભજી દેથરિયા, તેમજ પૂર્વ સાંસદ મોહન કુંડારિયા અનેમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી સહિતના આગેવાનો આ શપથ વિધિમાં હાજર રહેવા દિલ્હી પોહચ્યા છે.

- text

- text