મોરબી નિવાસી નર્મદાબેન રાઠોડનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી નર્મદાબેન વશરામભાઈ રાઠોડ (ઉં.વ. 80) તે બકુલભાઈ રાઠોડ, ડી. વી. રાઠોડ (રેલવે)ના માતા, નરેશભાઈ બકુલભાઈ રાઠોડ (પ્રિન્ટ સેન્ટર), પ્રતિક બકુલભાઈ રાઠોડ (પ્રિન્ટ હાઉસ)ના દાદીનું તારીખ 8-6-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-6-2024 ને સોમવારે સાંજે 5 થી 6:30 કલાકે વર્ધમાનનગર-67, સર્કિટ હાઉસની સામે, ઉમ ટાઉનશીપ મેઈન રોડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text