મોરબી નિવાસી હંસાબેન વાજાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી હંસાબેન સુરેશભાઈ વાજા (ઉં.વ. 56) તે મહાદેવભાઈ મનુભાઈ ગોહેલ, સ્વ. વિનેશભાઈ મનુભાઈ ગોહેલ, દિનેશભાઈ મનુભાઈ ગોહેલ, રાજેશભાઈ મનુભાઈ ગોહેલના બહેનનું તારીખ 8-6-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-6-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી-2 મુકામે રાખવામાં આવ્યું છે.

- text