મોરબી : વિક્રમસિંહ મહોબતસિંહ જાડેજાનું અવસાન

- text


મોરબી : વિક્રમસિંહ મહોબતસિંહ જાડેજા તે મહોબતસિંહ જેસંગજી જાડેજાના પુત્ર, નરપતસિંહ, રાણુભા, સ્વ.ગનુભા, બળવંતસિંહના ભાઈ, ભવાનીસિંહ, ઓમદેવસિંહના પિતા, ભાગ્યરાજસિંહ, વિરાજસિંહના દાદા તથા શક્તિસિંહ વાઘેલાના સસરાનું તા.8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે આશાપાર્ક સોસાયટી, સર્કિટ હાઉસની બાજુમાં, મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text