મોરબી : ચતુરભાઈ રાઘવજીભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : મૂળ વિરપરડા હાલ મોરબી નિવાસી ચતુરભાઈ રાઘવજીભાઈ ગામી તે રાઘવજીભાઈ નરશીભાઈ ગામીના પુત્ર, પ્રાગજીભાઈ, સ્વ.અમૃતલાલ, હરિલાલ, દુર્લભજીભાઈના ભાઈ, મનીષભાઈ, નિમેષભાઈના પિતા તથા રવિભાઈ, નિકુંજ, જયના કાકાનું તા.7ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે ક્રિષ્ના પાર્ક-1, બ્લોક નં.11, છાત્રાલય રોડ, મોરબી ખાતે તથા સાંજે 5થી 7 કલાકે વિરપરડા ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text