મોરબીમાં કર્તવ્ય ચેરી.ટ્રસ્ટ દ્વારા કાલે રવિવારે પંજાબી છાસનું વિતરણ

- text


મોરબી : કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે રવિવારે રાધે પાનની આગળ, રાધા પાર્કનાં ગેઇટ પાસે, મીરાં પાર્કની સામે, વાવડી રોડ, મોરબી ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે પંજાબી છાસનું વિતરણ કરવામાં આવશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક માટે એકદમ ઠંડી ફુદીનો, સેકેલુ જીરું પાવડર, કોથમીર તથા મસાલો નાખીને તૈયાર કરેલી પંજાબી છાસ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.

- text

- text