પંચાસર નિવાસી મેઘજીભાઈ રામજીભાઈ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : પંચાસર (શિવનગર) નિવાસી મેઘજીભાઈ રામજીભાઈ અમૃતિયાનું તા. ૦૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૦ને સોમવારના રોજ શિવનગર પટેલ સમાજ વાડી ખાતે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે રાખેલ છે.

- text

- text