મોરબી : પંચાસર (શિવનગર) નિવાસી મેઘજીભાઈ રામજીભાઈ અમૃતિયાનું તા. ૦૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૦ને સોમવારના રોજ શિવનગર પટેલ સમાજ વાડી ખાતે સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે રાખેલ છે.
મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ભામાશા એવા ગોવિંદભાઈ વરમોરા (સન હાર્ટ ગ્રુપ-મોરબી)ની શ્રી ઉમિયા માતાજી મંદિર- ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી...