- text
મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. ૦૮ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.
શેકુરા ઇન્ડ.સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. લક્ષગેસ ઇન્ડ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યે સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર- ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.
- text
- text