મોરબી : રામેશ્વરનગર (ગાંધીનગર) નિવાસી સવજીભાઈ કૈલાનું અવસાન

- text


મોરબી : રામેશ્વરનગર (ગાંધીનગર) નિવાસી સવજીભાઈ છગનભાઈ કૈલા (ઉ.વ. 78) તે પ્રેમજીભાઈ છગનભાઈ કૈલાના મોટાભાઈ, વિનોદભાઈ તથા અશોકભાઈના પિતાનું તારીખ 01/06/2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉતરક્રિયા તારીખ 13/06/2024 ને ગુરૂવારના રોજ સવારે તેમના નિવાસ સ્થાને રામેશ્વરનગર ખાતે રાખવામાં આવી છે.

- text

- text