મોરબી : આશિષકુમાર ગોવિંદભાઈ ગજરા(જુમાણી)નું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી આશિષકુમાર ગોવિંદભાઈ ગજરા(જુમાણી) (ઉ.વ.23) તે કમલભાઈ દ્વારકાધીશ ગજરાના નાના ભાઈ તથા અશોકભાઈ વીરજીમલ જોઈસરના ભાણેજ નુ તા. 01/06/2024 શનિવાર ના‌ રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા 3/6/2024 સોમવાર નાં રોજ 5 થી 6 કલાકે રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સામે કાંઠે, મોરબી – 2 ખાતે રાખેલ છે

- text

- text