મોરબી નિવાસી હંસાબેન સોમૈયાનું નિધન

- text


મોરબી : મોરબી નિવાસી હંસાબેન મનસુખભાઇ સોમૈયા (ઉ.વ. 83) તે મનસુખભાઇ મોહનલાલ સોમૈયાના ધર્મપત્ની, દીપકભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા ભાવનાબેન અરુણભાઈ મજેઠીયાના માતા તથા નરેન્દ્રભાઈ વૃજલાલના બેન, અને મિતલ, સુજાળના દાદીનું તારીખ 30-5-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-6-2024ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન એ.કે.પટેલ કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલપંપવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવેલું છે.

- text

- text