બગથળામાં ઠોરિયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે

- text


રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ દિવગત આત્માને શ્રદ્ધાજંલી પાઠવવામાં આવશે

બગથળા : મૂળ બગથળાના વતની તેમજ હાલ બગથળા, મોરબી, રાજકોટ, કે અન્ય જગ્યાએ રહેતા ઠોરિયા પરિવાર વર્ષે એક વખત મળી અને પરસ્પર ની શુભેચ્છા પાઠવે છે. ત્યારે તારીખ 9-6-2024ને રવિવારના રોજ સાંજે 5:30 કલાકે પટેલ સમાજ વાડી બગથળા ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6:30 કલાકે સમૂહ પ્રસાદ રાખવામાં આવેલું છે.

- text

આ સાથે જ રાજકોટમાં તાં 25-5-2024નાં રોજ ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામ નિર્દોષ માણસો એ જીવ ગુમાવ્યા તેમના દિવંગત આત્માને શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ઠોરિયા પરિવાર નાં સભ્યો ને સમયસર પધારી અને પરિવારની એકતા વધારવા સમસ્ત ઠોરિયા પરિવાર બગથળા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text