- text
મોરબી : મોરબીમાં વિક્રમભાઈ દફ્તરીના પુત્ર સ્વ.કાર્તિકની પુણ્યતિથિ નિમિતે તા.2ને રવિવારના રોજ સ્કાય મોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે તા.8થી બપોરે 4 દરમિયાન યોજાનાર છે. જેમાં પધારી રક્તદાન કરવા દફતરી પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text