- text
મોરબી : મોરબીમાં કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક ગોકુળ મથુરાની સામે તા.2 જુનને રવિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરાપરની પ્રખ્યાત મંડળી આ રામામંડળ ભજવવાની છે. આ કાર્યક્રમમાં પધારવા ધર્મપ્રેમી જનતાને રમેશભાઈ કોરડીયા અને પુનાભાઈ રબારીએ આમંત્રણ પાઠવ્યું છે.
- text
- text