- text
મોરબી : રાજકોટના TRP ગેમ ઝોનની હ્રદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દિવંગતોને શ્રધ્ધાંજલી આપી પરમાત્મા દિવંગતોના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.
- text
- text