- text
મોરબી : મોરબીના કુબેરનગરમાં ત્રિલોકધામમા રહેતા પ્રફુલભાઈ હિંમતલાલ માટલીયા ઉ.62 નામના વૃદ્ધ પોતાન ઘેર હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text