મોરબીના રાજપર ગામે વાડીની ઓરડીમાંથી ખેતશ્રમિકનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ વાઘડિયાની ભંડારા તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાંથી મૂળ ઝઘડિયા ભરૂચ જિલ્લાના મુકેશભાઈ રવજીભાઈ વસાવા ઉ.29 નામનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text