જોડીયાના માધાપર ગામે આજે સંતવાણી કાર્યક્રમ યોજાશે

- text


જોડીયા : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના માધાપર ગામે આજરોજ તારીખ 26 મે ને રવિવારના રોજ રાત્રે 9:30 કલાકે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

માધાપર ગામે સવિતાબેન રાસુભાઈ દાહકીયાનું 18 મેના રોજ અવસાન થતા તેમના આત્માને શાંતિ મળે તે અર્થે આજે 26 મેના રોજ રાત્રે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનિક પરસોતમપરી અને વિપુલ મહારાજ ઉપસ્થિત રહી ભજન થકી શ્રદ્ધાંજલિ પાઠવશે.

- text

- text