માળીયા (મી.) : પંચવટી નિવાસી કાશીબેન સંઘાણીનું અવસાન

- text


માળીયા (મી.) : પંચવટી નિવાસી કાશીબેન વાલજીભાઈ સંઘાણી (ઉં.વ.97) તે રતિલાલ સંઘાણી, વીરજીભાઈ સંઘાણી અને મકનલાલ સંઘાણીના માતાનું તારીખ 25-5-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તર ક્રિયા તારીખ 31-5-2024 ને શુક્રવારે સવારે 8 કલાકે પંચવટી-ખીરઈ મુકામે રાખવામાં આવી છે.

 

- text