હળવદ : નવા ઘાટીલા ગામે 27મીએ ભવ્ય લોક ભવાઈનો કાર્યક્રમ 

- text


હળવદ : હળવદના નવા ઘાટીલા ગામે તારીખ 27/5/24ને સોમવારે રાત્રે 9 કલાકે લોક ભવાઈનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી બહુચર લોક ભવાઈ મંડળના નાયક મહેન્દ્રભાઈ વ્યાસ તથા પ્રફુલ્લભાઈ વ્યાસ સહિતના કલાકારો ભવાઈ રજૂ કરશે. આ લોક ભવાઇના કાર્યક્રમમાં ભવાઈ પ્રેમી જનતાને દિલીપભાઈ વ્યાસ અને નિરવભાઈ વ્યાસ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text