બેલા (રં.) નિવાસી ગુણવંતાબેન ગામીનું અવસાન

- text


મોરબી : બેલા (રં.) નિવાસી ગુણવંતાબેન કરશનભાઈ ગામી (ઉં.વ. 54) તે સ્વ. કરશનભાઈ ખોડાભાઈ ગામીના પત્ની, વિપુલભાઈ ગામી અને મયુરભાઈ ગામીના માતાનું તારીખ 25-5-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-5-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન બેલા (રં.) મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text