મોરબીમાં ABVP દ્વારા ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલી 

- text


મોરબી : રાજકોટના નાના નવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગવાના બનાવમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text