પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાંથી આગ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત 

- text


રાજકોટ : ગઈકાલે રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 30 થી પણ ઉપર થઈ ગયો છે. ત્યારે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાંથી 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે.

- text

મહત્વનું છે કે, ગઈકાલે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

- text