- text
રાજકોટ : ગઈકાલે રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 30 થી પણ ઉપર થઈ ગયો છે. ત્યારે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત નિધિ ફંડમાંથી 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે.
- text
મહત્વનું છે કે, ગઈકાલે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
- text