આમરણમાં હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા

- text


મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં ઠેર ઠેરથી હજારોની સંખ્યામાં લોકો પધારી સામેલ થયા હતા. આ દરમિયાન રાત્રે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાઇ હતી. ખૂબ મોટી સંખ્યામાં અહીંના કાર્યક્રમો લોકોએ માણ્યા હતા.

- text

- text