મહેન્દ્રનગરમાં રવિવારે રામામંડળ

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં તા.18ને રવિવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં ઢોલરાની પ્રખ્યાત મંડળી દ્વારા રામામંડળની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં પધારવા હિતેશભાઈ લક્ષ્મણભાઈ કાલરીયાએ જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text