મોરબીના માનસર ગામે 21 ઓક્ટોબરે કીર્તનનું આયોજન

- text


મોરબી : મોરબીના માનસર ગામે આગામી તારીખ 21 ઓક્ટોબરના રોજ રાધે કીર્તન મંડળ- કોળકી દ્વારા કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.

દિલીપભાઈ નારણભાઈ દેત્રોજા દ્વારા તેઓના સ્વર્ગસ્થ પિતા નારણભાઈ જાદવજીભાઈ દેત્રોજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાધે કીર્તન મંડળ- કોળકી દ્વારા ભગવાન દ્વારકાધીશના કીર્તનનું આયોજન કરાયું છે. જેમાં સર્વે ધર્મ પ્રેમી લોકોને પધારવા આમંત્રણ પાઠવાયુંછે.

- text

- text