નાની બરાર : માણેકબેન શીવાભાઈ વિઠ્ઠલાપરાનું અવસાન

- text


મોરબી : નાની બરાર નિવાસી માણેકબેન શીવાભાઈ વિઠ્ઠલાપરા (ઉમર વર્ષ 80)નું તારીખ 10/09/2021 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે નાની બરાર ખાતે રાખેલ છે. અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મોબાઈલ નંબર – ચંદુભાઈ 97243 51498, દશરથભાઈ 74350 66258)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text