મોરબી : કોરોના મહામારી વચ્ચે જનાઆરોગ્યની ચિંતા કરી મોરબી તાલુકાના બાદનપર ગામના સરપંચ દ્વારા સમગ્ર ગામને સેનેટાઈઝ કરી ગ્રામજનોની સુખાકારી વધારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્વ.પુનરવસુભાઈ રાવલ(ખેડૂત ભવન)ની પુણ્ય સ્મૃતિમાં આકર્ષક પ્રવેશ દ્વાર નિર્માણ પામશે
હળવદ : હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે વર્ષો પહેલા એક પ્રવેશ દ્વાર હતો પરંતુ...
મોરબી : મોરબીના લાલપર ખાતે આવેલ ખ્યાતનામ લોગઈન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી...